![ભારતીય જનતા પાર્ટી દ્વારા ગામે ગામે ખાટલા બેઠક થકી ખેડૂતો સાથે ચર્ચા](https://miteshpatel.in/data/uploads/2020/12/WhatsApp-Image-2020-10-02-at-4.00.02-PM.jpeg)
કોંગ્રેસ દ્વારા કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અંગે જુઠ્ઠાણાં ઓ ફેલાવી ને ખેડૂતો ને ભ્રમિત કરી રહ્યા છે પરંતુ લોકો સુધી સાચી માહિતી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગામે ગામે ખાટલા બેઠક થકી ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવશે. આજરોજ આણંદ જિલ્લા ના તારાપુર તાલુકા ના ચાંગળા ગામે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર, આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી મયૂરભાઈ રાવલ, પ્રદેશ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી સુભાષભાઈ બારોટ ની ઉપસ્થિતિ માં ખાટલા બેઠક યોજાઈ. આ બેઠક માં ૨૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
![](https://i0.wp.com/charotarudai.in/wp-content/uploads/2020/10/WhatsApp-Image-2020-10-02-at-4.00.01-PM.jpeg?resize=300%2C139&ssl=1)
![](https://i2.wp.com/charotarudai.in/wp-content/uploads/2020/10/WhatsApp-Image-2020-10-02-at-4.00.01-PM-1.jpeg?resize=300%2C139&ssl=1)
![](https://i1.wp.com/charotarudai.in/wp-content/uploads/2020/10/WhatsApp-Image-2020-10-02-at-4.00.01-PM-2.jpeg?resize=300%2C139&ssl=1)