The farmers of Dharmaj village of Anand district had made a representation to the MP Shri Miteshbhai Patel Saheb to get agricultural electricity power for tobacco crop at present, which was taken into consideration and approved by MGVCL
કોરોના ના પ્રાથમિક લક્ષણો દેખાતા આજે કોવિડ 19 રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવ્યો છે, તથા RT – PCR ટેસ્ટ માટે સેમ્પલ આપેલ છે. ડોક્ટર ની સલાહ પ્રમાણે હોમ ક્વોરટાઈન થયો છું. છેલ્લા ૨ દિવસ દરમિયાન મારા સંપર્ક માં આવેલ સૌને કાળજી…
કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ પટેલ જી સાથે મુલાકાત કરી અને અમદાવાદ થી માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના વરદહસ્તે પ્રસ્થાન કરવામાં આવેલ ઐતિહાસિક દાંડી પદયાત્રા ના આણંદ જીલ્લામાં થી પસાર થઇ તેની યાદગીરી માટે આણંદ માં મ્યુઝિયમ તૈયાર કરવામાં આવે…
પ્રસિદ્ધ સ્વામિનારાયણ તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી સંત સ્વામી, નાર ગુરુકુળના શ્રી સુખદેવ સ્વામી તથા સંતગણ એ દિલ્હી સ્થિત મારા સાંસદ નિવાસ સ્થાન ખાતે પધરામણી કરી મને આશીર્વાદ આપ્યા. સૌ સંતગણ નો હું ખૂબ ખૂબ આભારી છું. Facebook Twitter…
દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશ ના મધ્યમવર્ગ તથા ગરીબ વર્ગનો રોજગાર વધે તે હેતુથી “લોકલ ફોર વોકલ” નું સૂત્ર આપ્યું છે, ત્યારે દરેક નાગરિક ને હું વિનંતી કરું છું કે વિદેશી વસ્તુ ને ખરીદવાને બદલે આપણા…
આણંદ જિલ્લાના વાસદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ ની ઉપસ્થિતિમાં જિલ્લા ના સરકારી ડોક્ટરોની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.ટી છારી, જિલ્લા ના આરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય અધિકારીઓ ડો. આર.બી.બૈસ,…
શ્રી સ્વામિનારાયણ પરમ ધામ વાસદ ખાતે આજે ધનતેરસ ના પવિત્ર દિવસે શ્રી રાધાકૃષ્ણ ગૌશાળા નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.જેમાં સંસ્થા ના અઘ્યક્ષ શ્રી કે કે શાસ્ત્રીજી, વડતાલ ના કોઠારી શ્રી સંત સ્વામી તેમજ આનંદ જિલ્લા સાંસદ શ્રી મિટેશભાઈ પટેલ , ગૌસેવા…
દેશ અને રાજ્યનો ખેડૂત બંધનો માંથી મુક્ત થયો છે એમ.એસ.પી. નો કાયદો પહેલેથી છે જેથી તેને ફરી બનાવી ન શકાય ખેડૂત પોતાનો ઉત્પાદિત ખેતી પાક ગમે ત્યાં વેચવા સક્ષમઃ નિયંત્રિત બજારમાંથી મુક્ત આણંદ- ભારત સરકાર દ્વારા દેશના ખેડૂતોના હિતમાં તાજેતરમાં…
ગોકુલધામ નાર દ્વારા શિયાળાની શરૂઆતમાં વૃદ્વોને ૧૧૦૦૦ હજાર નિઃશુલ્ક જેકેટ તથા ટોપીનું વિતરણ કરાયું. ભગવાનશ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સંદેશા દર્શાવતી શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર માતા-પિતા, ગુરૂ, રોગાતુરોની જીવનપર્યતં સેવા કરવાના ઉદ્દેશને ચરિતાર્થ કરવાના શુભ આશયથી શિયાળાની ઋતુમાં ઠડીથી રક્ષણ મળી રહે તે…
કોંગ્રેસ દ્વારા કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અંગે જુઠ્ઠાણાં ઓ ફેલાવી ને ખેડૂતો ને ભ્રમિત કરી રહ્યા છે પરંતુ લોકો સુધી સાચી માહિતી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગામે ગામે ખાટલા બેઠક થકી ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવશે. આજરોજ આણંદ…